જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧)
લેખક: કલ્પેશ ઉમરેટીયા
કૃષ્ણ એટલે ઉપદેશ નહી. ઉમંગ છે. ભરપુર આત્મવિશ્વાસથી છલકતો હાસ્યથી લથપથ જોનારને પણ ચેપ લગાડે જ. સુખની ઉત્તમ વ્યાખ્યા, દરેક દુઃખોથી પર, મોહ, માયાથી પર, પિતા હોવા છતાં બ્રહ્મચારી, સંસારમાં રહીને પણ સંસારથી વિમુખ સોનાની નગરીમાં રહેનાર, બાલ્યાવસ્થામાં અનેક લીલાઓ કરીને દરેકના મન મોહનાર, સુરીલી મોરલીના અધિપતિ મોરલીના સુરોની ધુન ગોપીઓની જ નહી ગાયો, ગોવાળો, વાછરડાંઓ અને પ્રકૃતિને પણ સુરમગ્ન બનાવી શુધ્ધ બુધ્ધ ખોઈને ભાન ભુલવા કૃષ્ણમય કરી દેતી. આવી જ રીતે કૃષ્ણમય પ્રેમભક્તિ સાથે રાધાની લીલાઓ વિશે વધારે જાણકારી મેળવવા માટે “કૃષ્ણથી દ્વારકાધીશ” બુકને હસ્તગત કરો અને ભક્તિના રંગે રંગાવો.
© કોપીરાઈટ આરક્ષિત
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ ઉમરેટીયા
Book inquiry
WhatsApp:(+91)9067367627
https://www.facebook.com/profile.php?id=100010546632061
શુભ સવાર,
બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧)
લેખક: કલ્પેશ ઉમરેટીયા
કૃષ્ણ એટલે ઉપદેશ નહી. ઉમંગ છે. ભરપુર આત્મવિશ્વાસથી છલકતો હાસ્યથી લથપથ જોનારને પણ ચેપ લગાડે જ. સુખની ઉત્તમ વ્યાખ્યા, દરેક દુઃખોથી પર, મોહ, માયાથી પર, પિતા હોવા છતાં બ્રહ્મચારી, સંસારમાં રહીને પણ સંસારથી વિમુખ સોનાની નગરીમાં રહેનાર, બાલ્યાવસ્થામાં અનેક લીલાઓ કરીને દરેકના મન મોહનાર, સુરીલી મોરલીના અધિપતિ મોરલીના સુરોની ધુન ગોપીઓની જ નહી ગાયો, ગોવાળો, વાછરડાંઓ અને પ્રકૃતિને પણ સુરમગ્ન બનાવી શુધ્ધ બુધ્ધ ખોઈને ભાન ભુલવા કૃષ્ણમય કરી દેતી. આવી જ રીતે કૃષ્ણમય પ્રેમભક્તિ સાથે રાધાની લીલાઓ વિશે વધારે જાણકારી મેળવવા માટે “કૃષ્ણથી દ્વારકાધીશ” બુકને હસ્તગત કરો અને ભક્તિના રંગે રંગાવો.
© કોપીરાઈટ આરક્ષિત
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ ઉમરેટીયા
Book inquiry
WhatsApp:(+91)9067367627
https://www.facebook.com/profile.php?id=100010546632061
Comments
Post a Comment