જય શ્રી રાધે કૃષ્ણ,
શુભ સવાર,
બુક: " #કૃષ્ણથી_દ્વારકાધીશ " (ભાગ-૧)
લેખક: કલ્પેશ ઉમરેટીયા
કૃષ્ણ એટલે દરેકના હદયની મીઠી, મધુરી, સુરોથી પણ સુરીલી ધુન. તેની નટખટ લીલાઓથી દરેકના દિલમાં પોતાની એક અલગ જગ્યા હંમેશને માટે કંડારનાર, કારાગૃહમાં જન્મ લઈને પણ મુક્ત મને મુક્તિમાં જીવન જીવનાર, તેમનું નામ લેનારને પણ મુક્તિના માર્ગ પર દોરનાર, રાધાનો દીવાનો મીરાંનો ભગવાન, નંદ અને યશોદાનો કૃષ્ણ, બાલગોપાલનો ચહીતો મિત્ર, ગાયોનો ગોવાળ, કાલીયાને નાથ નાર, કુબ્જાને રૂપ આપનાર. કૃષ્ણની લીલાઓ તો અપરંપાર છે. કૃષ્ણને જેટલો જાણીએ એટલું જીવન સંસારમાં રહીને પણ મોહ, માયાથી પર થાતું જાય. કૃષ્ણ વિશે ગુઢાર્થ જ્ઞાનની વધારે જાણકારી માટે બહુ ઝડપી તમારા હાથમાં હશે “કૃષ્ણથી દ્વારકાધીશ” વાંચો, વંચાવો અને જ્ઞાનની ગંગામાં તરબોળ થાવો.
© કોપીરાઈટ આરક્ષિત
જય શ્રી રાધે કૃષ્ણ
કલ્પેશ ઉમરેટીયા
Book inquiry
WhatsApp:(+91)9067367627
Comments
Post a Comment