શ્રીમદ્દભગવદ્દ ગીતા હિન્દુઓનો સૌથી પવિત્ર ગ્રંથમાંનો એક છે. આ ગ્રંથમાં જીવનનો સૂંપૂર્ણ સાર આપવામાં આવ્યો છે. આજે આપણે ગીતા વિષે એવી જાણકારી મેળવીશું કે તમને કામ લાગશે.
1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે.
2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે.
3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે.
4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે.
5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો.
6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે.
7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક્ષૌહણી સેના હતી જ્યારે કૌરવો પાસે 7 અક્ષૌહણી સેના હતી જેનો કુલ આંક 18 થાય છે.
8. ભગવદ્દગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ 1785માં કરવામાં આવ્યો હતો.
9. ભગવદ્દગીતાનો ઉપદેશ અર્જૂન સિવાય બીજા ત્રણ લોકોએ સાંભળ્યો હતો. જેમાં સંજય, હનુમાનજી તેમજ બર્બરીક (ઘટોત્કચનો પુત્ર)નો સમાવેશ થાય છે.
10. ભગવદ્દગીતા મૂળ શાસ્ત્રીય સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે પરંતુ તેનો અત્યાર સુધી 175 ભાષામાં ભાષાંતર કરાયું છે.
1. ગીતા મહાભારતમાં છંદોનો સૌથી મહત્વપૂર્ણ સંગ્રહ છે.
2. વિશ્વ હિન્દુ ભગવદ્દગીતાથી પરિચિત છે.
3. ગીતા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા યુધ્ધ અને જીવનનો અર્થ સમજાવવા માટે અર્જુનને આપવામાં આવેલા ઉપદેશની એક શ્રૃંખલા છે.
4. આ પાંડવ રાજકુમાર અર્જૂન અને ભગવાન શ્રીકૃષ્ણ વચ્ચેનો એક મહાકાવ્ય સંવાદ છે.
5. મહાભારત એ વાતનું સમર્થન કરે છે ભગવાન શ્રીકૃષ્ણએ 3137 ઇ. પૂ. કુરુક્ષેત્રના યુધ્ધના મેદાનમાં અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. જ્યોતિષાના મતઅનુસારા 35 વર્ષ ચાલેલા આ યુધ્ધ બાદ કળિયુગનો જન્મ થયો હતો.
6. ભગવદ્દગીતામાં 18 અધ્યાય છે જેમાં 700 છંદ છે અને આ ત્રણ ભાગમાં વિભાજિત છે જેમાં પ્રત્યેક ભાગમાં 6-6 અધ્યાય છે.
7. ભગવદ્દગીતામાં 18 નંબરનો ઘણી જગ્યાએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 18 નંબરનો મતલબ સંસ્કૃતમાં જયા થાય છે. જેનો શાબ્દિક અર્થ બલિદાન થાય છે. 18 તહેવાર, ગીતામાં 18 અધ્યાય, જરાસંઘનું 18 વાર આક્રમણ, એવું કહેવામાં આવે છે કે પાંડવો પાસે 11 અક્ષૌહણી સેના હતી જ્યારે કૌરવો પાસે 7 અક્ષૌહણી સેના હતી જેનો કુલ આંક 18 થાય છે.
8. ભગવદ્દગીતાનો પ્રથમ અંગ્રેજી અનુવાદ 1785માં કરવામાં આવ્યો હતો.
9. ભગવદ્દગીતાનો ઉપદેશ અર્જૂન સિવાય બીજા ત્રણ લોકોએ સાંભળ્યો હતો. જેમાં સંજય, હનુમાનજી તેમજ બર્બરીક (ઘટોત્કચનો પુત્ર)નો સમાવેશ થાય છે.
10. ભગવદ્દગીતા મૂળ શાસ્ત્રીય સંસ્કૃત ભાષામાં લખવામાં આવી છે પરંતુ તેનો અત્યાર સુધી 175 ભાષામાં ભાષાંતર કરાયું છે.
Comments
Post a Comment