કૃષ્ણ: જીવનને તું પ્રેમ ના એક જ રંગથી ના રંગી શકે રાધા! એતો મેઘધનુષ છે સતરંગી એને એક રંગનું સીમિત કરી ને તું જીવનની સુંદરતાને નષ્ઠ ના કર. જીવન ના રંગો માણવા આપળે ભોગ આપવો જ રહ્યો. જે એક જ જગ્યા એ રોકાઈ જાય છે એનું જીવન કોળા કાગળ જેવું રંગહીન થઇ જાય છે રાધા. અને જ્યાં સુધી તારા પ્રેમ નો સવાલ છે એતો હિમાલય કરતા પણ ઉંચો ને સાગર કરતા પણ ઊંડો છે એટલું તો કોઈ ના કરી શક્યું છે ના કોઈ કરી શકશે.(કૃષ્ણ એ પોતાના મનમાં રહેલી વાત આખરે કહી દીધી.)
રાધા:કાના લાગે છે તારા માટે મારા પ્રેમ કરતા તારી મહત્વાકાંક્ષા જ વધારે મહત્વની છે.(રાધા ને કદાચ કૃષ્ણ નો જવાબ ગળે ઉતાર્યો નહતો), તું ગોકુળવસીઓ નું તો વિચાર તને પણ ખબર છે એ તારા વગર ટકી નઈ શકે. અત્યાર સુધી જેટલી પણ આફતો ગોકુળ પર આવી છે એમાંથી તે જ તો એમને ઉગાર્યા છે તારા વગર એ કઈ નથી.(રાધાએ કૃષ્ણ ને રોકવા બીજા સંવેદનાભીના તીર કૃષ્ણ તરફ ફેંક્યા.)
કૃષ્ણ: રાધા, આ ખાલી મહત્વાકાંક્ષા નથી આ જીવન ની રીત છે. આ જ રીત છે જીવન ને માન આપવાની, એને જીવી લઇ ને. અને રાધા જ્યાં સુધી હું ગોવાળો ને બચાવતો રહીશ ત્યાં સુધી આ ગોવાળો પોતે પોતાનું રક્ષણ કરતા નહીં શીખે એમને બચાવાનો સૌથી સારો રસ્તો એમણે જાતે આત્મરક્ષણ માટે તૈયાર કરવાનો છે અને એ મારા રહેતા નહી થાય.(કૃષ્ણએ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી. કૃષ્ણના અવાજમાં આ વખતે એક જ્ઞાની ની છટા હતી એની આંખોમાં આત્મવિશ્વાસ રેલાયેલો દેખાતો હતો. રાધા દંગ હતી આ નવા કૃષ્ણ ને જોઈ ને,એનો કાનો તો રમતિયાળ,નટખટ ને શરારતી હતો, આ કૃષ્ણનો નવો જ્ઞાની અવતાર રાધા માટે આશ્ચર્યપ્રેરક હતો.)
રાધા:કાના લાગે છે તારા માટે મારા પ્રેમ કરતા તારી મહત્વાકાંક્ષા જ વધારે મહત્વની છે.(રાધા ને કદાચ કૃષ્ણ નો જવાબ ગળે ઉતાર્યો નહતો), તું ગોકુળવસીઓ નું તો વિચાર તને પણ ખબર છે એ તારા વગર ટકી નઈ શકે. અત્યાર સુધી જેટલી પણ આફતો ગોકુળ પર આવી છે એમાંથી તે જ તો એમને ઉગાર્યા છે તારા વગર એ કઈ નથી.(રાધાએ કૃષ્ણ ને રોકવા બીજા સંવેદનાભીના તીર કૃષ્ણ તરફ ફેંક્યા.)
કૃષ્ણ: રાધા, આ ખાલી મહત્વાકાંક્ષા નથી આ જીવન ની રીત છે. આ જ રીત છે જીવન ને માન આપવાની, એને જીવી લઇ ને. અને રાધા જ્યાં સુધી હું ગોવાળો ને બચાવતો રહીશ ત્યાં સુધી આ ગોવાળો પોતે પોતાનું રક્ષણ કરતા નહીં શીખે એમને બચાવાનો સૌથી સારો રસ્તો એમણે જાતે આત્મરક્ષણ માટે તૈયાર કરવાનો છે અને એ મારા રહેતા નહી થાય.(કૃષ્ણએ પોતાની વાત સ્પષ્ટ શબ્દોમાં કહી. કૃષ્ણના અવાજમાં આ વખતે એક જ્ઞાની ની છટા હતી એની આંખોમાં આત્મવિશ્વાસ રેલાયેલો દેખાતો હતો. રાધા દંગ હતી આ નવા કૃષ્ણ ને જોઈ ને,એનો કાનો તો રમતિયાળ,નટખટ ને શરારતી હતો, આ કૃષ્ણનો નવો જ્ઞાની અવતાર રાધા માટે આશ્ચર્યપ્રેરક હતો.)
Comments
Post a Comment