કૃષ્ણ રાધાની આંખો માં જોઈ ના શક્યા, એમણે પોતાની આંખો નીચી કરી લીધી કદાચ એ જવાબ શોધતા હશે. થોડી વાર પછી એમને રાધા સામે ભીખ માંગતા હોય એમ આજીજીવળી નજરોથી રાધા તરફ ફરીથી જોયું.
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિદાન છે અને એ તારી માટે નહી પરંતુ મારા માટે આપ્યું છે, મારા માટે મારા કાના ની ખુશી જ સર્વસ્વ છે નહી કે મારા સપના કે મારી ખુશી. અને તું આ બલિદાન સાર્થક કર જે.(રાધાએ કૃષ્ણની આંખોમાં જોઈ ને કીધું ,તેના આવાજમાં મક્કમતા હતી અને આંખોમાં એને આપેલા બલિદાન માટેનો ગર્વ છલકાતો હતો)
રાધાએ કૃષ્ણને પૂરો નિહાળ્યો જેમકે એને આંખમાં સમાવી લેવો હોય. એને કૃષ્ણના ગાલ પર હાથ ફેરવ્યો એની સાથે એ પોતાની આંખના આંસુઓ ને રોકી ના શકી. એને કૃષ્ણનો હાથ એના હાથ માં લીધો અને એની આંગળીઓથી રમવા લાગી. કૃષ્ણ આ બધું મુર્તીવંત થઇને જોઈ રહ્યો એ નિશબ્દ થઇને ઉભો હતો. રાધાએ કાના ની સામે જોયું ને હુંફાળું આલિંગન આપ્યું કૃષ્ણ ને લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ એને ઘેરી લીધો હોય, આવું એને ક્યારેય નહતું અનુભવ્યું. રાધા એ એનો હાથ કસ્યો જાણે આખા કૃષ્ણને એને સમાવી લેવો હોય પોતાની અંદર.
થોડી વાર પછી રાધાએ હાથ ખોલ્યો અને બોલી
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script> <script> (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-6566520096856573", enable_page_level_ads: true }); </script>
રાધા: રહેવા દે કાના નઈ મળે તને આ પ્રશ્નોના જવાબ અને મારે માગીને તને ક્ષોભમાં પણ નથી મુકવો. જા કાના તું જા અને કરીલે તારી ઇચ્છાઓ પૂરી અને હા મારી ચિંતા ના કરતો હું જીવી લઈશ તારા વગર તારી યાદોમાં.હું રડીશ નહિ કાના(રાધા એ આંસુઓ લૂછતાં કહ્યું) કારણ કે મેં પ્રેમ કર્યો છે તને સાચા દિલથી અને પ્રેમ કોઈ દિવસ દુ:ખી ના કરે. મેં તારી જોડે ગાળેલી એ યમુનાના કાંઠેની સવારો, તારા બાહુપાશ માં ગાળેલી એ સાંજો અને રાસ રમતા ગાળેલી એ રાતો પુરતી છે આ જીવન ગાળવા. તારી સાથેની પ્રત્યેક ક્ષણ મારી માટે જીવન હતી અને છે કાના. પરંતુ એટલું યાદ રાખજે કાના આ મારુ બલિદાન છે અને એ તારી માટે નહી પરંતુ મારા માટે આપ્યું છે, મારા માટે મારા કાના ની ખુશી જ સર્વસ્વ છે નહી કે મારા સપના કે મારી ખુશી. અને તું આ બલિદાન સાર્થક કર જે.(રાધાએ કૃષ્ણની આંખોમાં જોઈ ને કીધું ,તેના આવાજમાં મક્કમતા હતી અને આંખોમાં એને આપેલા બલિદાન માટેનો ગર્વ છલકાતો હતો)
રાધાએ કૃષ્ણને પૂરો નિહાળ્યો જેમકે એને આંખમાં સમાવી લેવો હોય. એને કૃષ્ણના ગાલ પર હાથ ફેરવ્યો એની સાથે એ પોતાની આંખના આંસુઓ ને રોકી ના શકી. એને કૃષ્ણનો હાથ એના હાથ માં લીધો અને એની આંગળીઓથી રમવા લાગી. કૃષ્ણ આ બધું મુર્તીવંત થઇને જોઈ રહ્યો એ નિશબ્દ થઇને ઉભો હતો. રાધાએ કાના ની સામે જોયું ને હુંફાળું આલિંગન આપ્યું કૃષ્ણ ને લાગ્યું જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ એને ઘેરી લીધો હોય, આવું એને ક્યારેય નહતું અનુભવ્યું. રાધા એ એનો હાથ કસ્યો જાણે આખા કૃષ્ણને એને સમાવી લેવો હોય પોતાની અંદર.
થોડી વાર પછી રાધાએ હાથ ખોલ્યો અને બોલી
<script async src="//pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js"></script>
<script>
(adsbygoogle = window.adsbygoogle || []).push({
google_ad_client: "ca-pub-6566520096856573",
enable_page_level_ads: true
});
</script>
Comments
Post a Comment